ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ગગનધરા પર તડકા નીચે
ભીની હવા, ભીના શ્વાસ
પડઘાની પેલે પાર
ધૂળમાંની પગલીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

ઈન્દુલાલ યાજ્ઞિક
બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધી
અમૃતલાલ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો.

વડોદરા
માતર
રાજપીપળા
પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP