ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સારંગ બારોટ મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સારંગ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? સુંદર મેવાડો પર્વત મહેતા પ્રીતમ ત્રિકમદાસ સુંદર મેવાડો પર્વત મહેતા પ્રીતમ ત્રિકમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? કાક મુંજ મુંજાલ મંજરી કાક મુંજ મુંજાલ મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુરુ ગોવિંદસિંહ નાટક કોનું જાણીતું છે ? પ્રબોધ જોષી ચુનીલાલ મડિયા કવિ કાન્ત ચંદ્રવદન મહેતા પ્રબોધ જોષી ચુનીલાલ મડિયા કવિ કાન્ત ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી સારસી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી સારસી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP