ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

લાભશંકર ઠાકર
મણિલાલ હ. પટેલ
રાજેન્દ્ર પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ?

હરીશ નાયક
યશવંત મહેતા
જીવરામ જોષી
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ?

સુજાતા ભટ્ટ
ધ્રુવ ભટ્ટ
કરસનદાસ લુહાર
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP