ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ સારંગ બારોટ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ સારંગ બારોટ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડીક સંગ' કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ નિરંજન ભગત જયંત પાઠક રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ નિરંજન ભગત જયંત પાઠક રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ગગનધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ પડઘાની પેલે પાર ધૂળમાંની પગલીઓ ગગનધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ પડઘાની પેલે પાર ધૂળમાંની પગલીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? નંદરબાર અમરેલી વડોદરા સુરત નંદરબાર અમરેલી વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? ઈન્દુલાલ યાજ્ઞિક બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી અમૃતલાલ શેઠ ઈન્દુલાલ યાજ્ઞિક બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી અમૃતલાલ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. વડોદરા માતર રાજપીપળા પાલનપુર વડોદરા માતર રાજપીપળા પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP