ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? શેષ જયભિખ્ખુ દ્વિરેફ સ્વૈરવિહારી શેષ જયભિખ્ખુ દ્વિરેફ સ્વૈરવિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ? જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ગગનવિહારી મહેતા મધુસૂદન પારેખ જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ગગનવિહારી મહેતા મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બૌદ્ધ સાહિત્ય ___ ભાષામાં રચાયું છે. માગધી પાલી સંસ્કૃત પ્રાકૃત માગધી પાલી સંસ્કૃત પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? નિબંધ એકાંકી પદ સોનેટ નિબંધ એકાંકી પદ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી મામા સાહેબ ફડકે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી મામા સાહેબ ફડકે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા પ્રીતિસેન ગુપ્તા શાંતિ શાહસ ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા પ્રીતિસેન ગુપ્તા શાંતિ શાહસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP