ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
જ્યોતીન્દ્ર દવે
ક.મા.મુનશી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ?

કાન્તિ ભટ્ટ
મણિલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP