ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? શેષ દ્વિરેફ સ્વૈરવિહારી જયભિખ્ખુ શેષ દ્વિરેફ સ્વૈરવિહારી જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી કે.કે.બિરલા ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી કે.કે.બિરલા ફાઉન્ડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. ઈચ્છારામ દેસાઈ બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ હૃદયવીણા સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ હૃદયવીણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીમિયાગર' કોનું તખલ્લુસ છે ? મધુસૂદન પારેખ રતિલાલ બોરીસાગર જયંત પાઠક વિનોદ જોશી મધુસૂદન પારેખ રતિલાલ બોરીસાગર જયંત પાઠક વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP