ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ?

જ્યોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
ગગનવિહારી મહેતા
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી મામા સાહેબ ફડકે
શ્રી પરીક્ષિતલાલ મજુમદાર
શ્રી જુગતરામ દવે
શ્રી છત્રપતિ શાહુજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP