ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ખીજડીયે ટેકરે શરણાઈના સૂર ચોપાટીને બાંકડે અંતસ્રોતા ખીજડીયે ટેકરે શરણાઈના સૂર ચોપાટીને બાંકડે અંતસ્રોતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. ગંગાસતી શામળ ભટ્ટ નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ગંગાસતી શામળ ભટ્ટ નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નર્મદશંકર દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા નર્મદશંકર દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરાનો કયો સાહિત્યપ્રકાર જાણીતો છે ? કાફી ગરબી ખંડકાવ્ય ચાબખી કાફી ગરબી ખંડકાવ્ય ચાબખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો. બળવંત મહેતા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP