ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
સ્વામિનારાયણ સંસ્થા
ગાયત્રી પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ
બાળ સાહિત્ય અકાદમી
બાળ વિશ્વવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ઉમાશંકર જોષી
કે. કા. શાસ્ત્રી
ઉશનશ્
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP