ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે?

ગાયત્રી પરિવાર
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
સ્વામિનારાયણ સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

મનમોહનદાસ રણછોડદાસ
ગોરધન કડિયા
જદુરામ
મયારામ શંભુનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP