ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાચબા-કાચબી'નું ભજન કોનું જાણીતું છે ? ધીરો પ્રીતમ ભોજાભગત બાબુસાહેબ ગાયકવાડ ધીરો પ્રીતમ ભોજાભગત બાબુસાહેબ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ધૂમકેતુ ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1934 1936 1932 1938 1934 1936 1932 1938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? દયારામ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP