ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ મકરંદ દવે ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે ? અખંડ આનંદ કુમાર નવચેતન નવનીત સમર્પણ અખંડ આનંદ કુમાર નવચેતન નવનીત સમર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? વેણીભાઈ પુરોહીત આસિમ રાંદેરી બાલાશંકર કંથારિયા આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહીત આસિમ રાંદેરી બાલાશંકર કંથારિયા આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ? ધીરુબહેન પટેલ શરીફા વીજળીવાળા પ્રીતિસેન ગુપ્તા તારાબહેન મોડક ધીરુબહેન પટેલ શરીફા વીજળીવાળા પ્રીતિસેન ગુપ્તા તારાબહેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP