ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? મકરંદ દવે ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ મકરંદ દવે ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? હેમલેટ મેકબેથ ઓથેલો રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ મેકબેથ ઓથેલો રોમિયો એન્ડ જુલિયટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? ઉમાશંકર જોશી દલપતરામ કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી દલપતરામ કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? અનન્વય આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? આસિમ રાંદેરી આદિલ મન્સૂરી બાલાશંકર કંથારિયા વેણીભાઈ પુરોહીત આસિમ રાંદેરી આદિલ મન્સૂરી બાલાશંકર કંથારિયા વેણીભાઈ પુરોહીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP