ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સાવ કંગાળ હોવું
જેવી સોબત તેવી અસર પડે
સ્વાર્થમાં નજર હોવી
સમય ઓછો અને કામ ઘણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે.

ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે.
ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે.
ચરણામૃત પિવાનો મારે નિયમ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP