Talati Practice MCQ Part - 6
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

તીર્થધામોનું જતન
સામૂહિક એખલાસ
ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
ભાઈચારાની ભાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
ઉચ્છંગરાય ઢેબર
જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP