Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

રા.વિ. પાઠક
નર્મદ
મણિશંકર રત્નજી ભટ્ટ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વરસાદની ઝીણી છાંટ

ફરફર
પર્જન્ય
મૂશળધાર
સાંબેલાધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP