Talati Practice MCQ Part - 4
ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક નીચેનામાંથી કોણ છે ?

નર્મદ
નંદશંકર
ધૂમકેતુ
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

શાર્દૂલવિક્રીડિત
હરિગીત
પૃથ્વી
મંદાક્રાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP