GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ?

કિશોરી દિવસ
મમતા દિવસ
વાત્સલ્ય દિવસ
બાલ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે ?

અહીં દર્શાવેલ ત્રણેય
માપન
નિરક્ષણાત્મક
ગુણાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP