Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.
આપેલ તમામ
ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ?

હાડકું ભાંગી જવું
આપેલ તમામ
પુરૂષત્વનો નાશ કરવો
કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
લોથલ કયાં આવેલું છે ?

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે
કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં
દેસલપુરમાં
હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP