GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

બી. આર. આંબેડકર
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યસભાના અધ્યક્ષ બને છે.
બન્નેના અધ્યક્ષ બની શકે છે.
લોકસભાના અધ્યક્ષ બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP