GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

26 જાન્યુઆરી, 2005
11 સપ્ટેમ્બર, 2004
15 ઓગષ્ટ, 2006
2 ઓક્ટોબર, 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

કાકાસાહેબ કાલેલકર
ચંદ્રવદન ચી. મહેતા
જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહ મહેતા
નંદશંકર મહેતા
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

અષ્ટાંગહૃદય
પંચસિદ્ધાંતિકા
લીલાવતી ગણિત
બ્રહ્મસિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કર્નલ’ ના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે ?

કપિલ દેવ
રવિ શાસ્ત્રી
દિલિપ વેંગસરકર
હરભજનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP