GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

1 મે, 1998
26 જાન્યુઆરી, 2001
24 જાન્યુઆરી, 1999
15 ઓગસ્ટ, 1998

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ?

રૂ. 1,00,000
રૂ. 75,000
રૂ. 50,000
રૂ. 1,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP