નફો અને ખોટ (Profit and Loss)
રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ?

448
600
500
488

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ?

ચિનુ મોદી
રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
અશ્વિન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP