નફો અને ખોટ (Profit and Loss)
રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ?

600
488
500
448

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ?

અશ્વિન મહેતા
રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP