Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સ્વામી આનંદ
ગૌરીશંકર જોશી
સુરેશ દલાલ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સર્વોપરી અદાલત કઈ રીતે ધારાસભ્ય તથા કારોબારી ઉપર અંકુશ મૂકે છે ?

કાયદાનું શાસન
અદાલતી સમીક્ષા
ન્યાયાધીશકૃત કાયદો
વટહુકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પક્ષાંતર ધારો કયા સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ?

દરેકને લાગુ પડે છે
તાલુકા પંચાયત
ગ્રામ પંચાયત
જિલ્લા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP