કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
‘સ્વનિધિ સે સમૃદ્ધિ’ કાર્યક્રમ ક્યા મંત્રાલયની પહેલ છે ?

MSME મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજોની કઠિનતા
પદાર્થની તેજસ્વીતા
ખનિજની સ્થિતિસ્થાપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
અલાહાબાદ
કરાંચી
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP