GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધિશોની નિમણૂક કરે છે ?

અનુચ્છેદ 124 (1)
અનુચ્છેદ 124 (2)
અનુચ્છેદ 124 (4)
અનુચ્છેદ 124 (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કઈ સમિતિએ ગ્રામસભાને "પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ" તરીકે ઓળખાવી છે ?

અશોક મહેતા સમિતિ
પી કે થુંગન સમિતિ
જી.વી.કે રાવ સમિતિ
એલ એમ સિંઘવી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP