વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.
મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.
મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ.

શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે.
શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી.
શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે.
શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કઈ જોડી ખોટી છે ?

ગેટવે ઓફ ઇન્ડિયા - મુંબઈ
ઇન્ડિયા ગેટ - દિલ્લી
સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ભૂમિ - નડિયાદ
સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ભૂમિ-કરમસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?

રામાનુજાચાર્ય - શુદ્ધદ્વૈતવાદ
રામાનુજાચાર્ય - અદ્વૈતવાદ
રામાનુજાચાર્ય - દ્વૈતવાદ
રામાનુજાચાર્ય - વિશિષ્ટાદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP