GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી ધ્વજવંદન પ્રસંગે નીચેનું વાક્ય કોણે ઊચ્ચાર્યું હતું ?
“જે થાંભલા ઉપર ધ્વજ ફરકે છે તે થાંભલો મજબૂત અને સુંદર હોવો જોઈએ તેમ કાર્યકરોએ સહકારી પ્રવૃત્તિ ના સ્થંભરૂપ બનવું પડશે.”

પૂજ્ય રવિશંકર મહારાજ
શ્રી વૈકુંઠભાઇ મહેતા
ડૉ. વી. કુરિયન
શ્રી બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'એફપીઓ' લોગો શાના ઉપર લગાડવામાં આવે છે ?

ઉનની બનાવટો
ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક
ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ
માંસ, મટનની બનાવટો તથા પેદાશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP