યોગ્ય જોડકું જોડો :
સંસ્થા
a. કસ્તુરબા સેવાશ્રમ
b. સેવા સંસ્થા
c. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ
d. ભીલ સેવા મંડળ
સ્થાપક
i. ઠક્કરબાપા
ii. મુનિશ્રી સંતબાલજી
iii. ઈલાબહેન ભટ્ટ
iv. મીઠુબહેન પિટીટ

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.
2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.
3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.
4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?