સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? વિક્રમશીલા વલ્લભી નાલંદા તક્ષશિલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યોગ્ય જોડકું જોડો :સંસ્થાa. કસ્તુરબા સેવાશ્રમb. સેવા સંસ્થાc. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘd. ભીલ સેવા મંડળસ્થાપકi. ઠક્કરબાપાii. મુનિશ્રી સંતબાલજીiii. ઈલાબહેન ભટ્ટiv. મીઠુબહેન પિટીટ d-i, b-iv, a-iii, c-ii c-iii, b-i, a-ii, d-iv b-ii, a-iv, c-i, d-iii a-iv, d-i, c-ii, b-iii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે ? હનુમાનજી ઇન્દ્રદેવ શ્રીકૃષ્ણ ભગવાન શિવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? નાગભટ્ટ - II નાગભટ્ટ -I મીહિરભોજ નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1965 1970 1962 1972 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તક્ષશિલાના ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. મથુરા શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી દ્રવિડ શૈલી ગાંધાર શૈલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરભૂમિ ગુર્જરપ્રદેશ ગુર્જરદેશ ગુર્જરત્રા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3, 4 4, 3, 2 2, 1, 4 3, 1, 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?