નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ? જૈન ‘‘ભગવતી સૂત્ર’’માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પાલિ ત્રિપિટકમાંના ‘‘અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2011 ની વસ્તી ગણતરી અનુસાર દેશના રાજ્યોમાં (કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય) ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ___ ક્રમ અને વસ્તી ગીચતાની દૈષ્ટિએ ___ ક્રમ ધરાવે છે. 8, 6 10, 14 6, 8 14, 10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડ્રેગન સ્પેસક્રાફ્ટ અથવા સ્પેસ કેપ્સ્યુલ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આ ડ્રેગન સ્પેસક્રાફ્ટ અવકાશમાં માલ (cargo) તેમજ લોકો બંનેને પહોંચતા કરી શકે છે. આ સ્પેસક્રાફ્ટની માલિકી ચીની અવકાશી એજન્સી ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક સમબાજુ ત્રિકોણમાં બાજુઓનું માપ 5 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ? આપેલ પૈકી કોઈ નહીં (25√3)/2 25/(√3) (25√3)/4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ પશ્ચિમ એન્ટાર્કટિકામાંથી તૂટીને વેડેલ સાગરમાં ગયેલી વિશાળ હિમશીલા વિશ્વની સૌથી મોટી હિમશીલા બની છે. X-76 A-76 I-76 Q-76 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોડકાં જોડો.1. લાલા લાજપતરાય 2. મદનમોહન માલવિયા3. શ્રીમતી ઍની બેસન્ટ 4. લોકમાન્ય તિલકa. “લીડર”b. “ધી પીપલ"c. "કેસરી" d. “ન્યુ ઈન્ડિયા” 1 - a, 2 - b, 3 - d, 4- c 1- d, 2 - a, 3 - b, 4- c 1 - a, 2 - d, 3 - c, 4- b 1 - b, 2 - a, 3 - d, 4 - c TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. નાણા પંચની ભલામણો મુજબ જે નાણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળે છે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબની શરતોને આધીન કરવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધાયેલા છે.2. 15મું નાણાપંચ 2021-22 થી 2025-26 નો સમયગાળો આવરી લેશે.3. 14મા નાણાપંચે વહેંચણીપાત્ર ભંડોળ (divisible pool) માંથી રાજ્યોનો હિસ્સો 32% થી વધારી 42% કરવા ભલામણ કરી છે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. સંયુક્ત રાષ્ટ્રો આર્થિક અને સામાજીક કાઉન્સિલ (UN-ECOSOC)માં ભારત 2022-24ના સમયગાળા માટે ચૂંટાયું છે.2. ભારત એશિયા-પેસિફિક વર્ગમાં અફઘાનિસ્તાન, કઝાકસ્તાન અને ઓમાન સાથે ચૂંટાયું છે.3. ECOSOC ના કુલ 54 સભ્યો છે. ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.2. ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.3. ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિદ્યાદીપ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના છે. તે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના અકસ્માતથી થતાં અવસાન માટે વિમા રક્ષણ આપવાની યોજના છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?