ચંદ્રશેખર આઝાદે કયાં શહિદી વહોરી હતી ? રાજભવન – દિલ્હી હુસેનાપુરા – પંજાબ લાહોર – પંજાબ આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ષ 2018ના રસાયણશાસ્ત્ર (Chemistry)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ? શ્રી ગ્રેગ વિન્ટર (બ્રિટન) શ્રીમતી ફ્રાન્સિસ આર્નોલ્ડ (અમેરિકા) શ્રી પૌલ રોમર (અમેરિકા) શ્રી જ્યોર્જ સ્મિથ (અમેરિકા) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ખોટું જોડકું શોધો. રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી સ્થપાઈ. ઈ.સ. 1911 માં સ્થાપના પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. પરબ એ સંસ્થાનું પ્રકાશન છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ ગુનાહિત ધમકી, અપમાન અને ત્રાસ બાબત કઈ કલમ છે, તે જણાવો. 490 થી 492 493 થી 498 499 થી 502 503 થી 510 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્યસેવકની વ્યાખ્યા શેમાં આપવામાં આવેલી છે ? કલમ 21 કલમ 20 કલમ 23 કલમ 22 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય. આપેલ બંને ગેરકાયદેસર અવરોધ ગેરવ્યાજબી કેદ આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
50 વિદ્યાર્થીઓની સીધી લાઇનમાં પાર્વતી ડાબી બાજુથી 18 માં ક્રમે છે શિક્ષણ દ્વારા ફેરફાર સૂચવાતાં પાર્વતી, જમણી બાજુએ 22માં ક્રમે ઉભેલી અંબીકાનું સ્થાન લે છે, હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે ? 30 29 31 આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવ્યો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાંખે તો તેને આઇ.પી.સી.- 1860 ની કઈ કલમ લાગુ પડે છે ? આપેલ બંને 461 આપેલ પૈકી એક પણ નહીં 462 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રાયોજેનિક એન્જિન ટેક્નોલોજી ધરાવનાર ભારત કેટલામો દેશ છે ? પાંચમો ત્રીજો છઠ્ઠો ચોથો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય ફોજદારી ધારો -1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઈએ ? ફકત એક આપેલ પૈકી એક પણ નહીં બે અથવા તેથી વધુ ફકત બે TRUE ANSWER : ? YOUR ANSWER : ?