કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
સંસ્કૃત ભાષામાં અનુવાદ માટે ‘સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020' કોને આપવામાં આવ્યો છે ?

સુશ્રી મંજુ મોદી
સુશ્રી મંજૂષા કુલકર્ણી
સુશ્રી કાશ્યપી મહા
સુશ્રી સંધ્યા કુંદનાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISKCON (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ)ના સ્થાપક 'શ્રી ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદ'ની જન્મજયંતીના અવસરે ___ નો વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો છે.

રૂ. 75
રૂ. 150
રૂ. 100
રૂ. 125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP