Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ભારતમાં પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં
ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં
અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં
રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ભારતને 'જય હિન્દ' નો મંત્ર કોણે આપ્યો ?

મહાદેવભાઈ દેસાઈએ
સુભાષચંદ્ર બોઝે
મોરારજી દેસાઈએ
મહાત્મા ગાંધીજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP