ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો.

જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે
મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે.
નાણામંત્રી રાજીનામું આપે છે.
વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ?

સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત
ફક્ત વડી અદાલત
કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં
ફક્ત સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ?

રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
પાંચ વર્ષ
છ વર્ષ
ત્રણ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP