ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ?

માન. મુખ્યમંત્રીશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. રાજ્યપાલશ્રી
માન. નાણામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

38
39
36
37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

19
15
18
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

1 જાન્યુઆરી, 1977
13 જાન્યુઆરી, 1977
23 જાન્યુઆરી, 1977
3 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP