ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?

અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 167
અનુચ્છેદ - 164
અનુચ્છેદ - 165

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલને ___ નક્કી કરે તે મહેનતાણું મળશે.

સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કાયદા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ?

અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
સિક્કિમ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે ?

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
આપેલ તમામ
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ?

લોર્ડ મિન્ટો
એમ્બરલીન
લોર્ડ ફ્રાંસ
હોબ હાઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP