ભારતનું બંધારણ (Constitution Of India) જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ? 4 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 5 વર્ષ 7 વર્ષ 4 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 5 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 160 159 161 162 160 159 161 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણની જવાબદારી કોની છે ? ચૂંટણી આયોગ સબંધીત કલેક્ટરશ્રી રાજ્ય ચૂંટણી કમિશન રાજ્યના પંચાયત વિભાગની ચૂંટણી આયોગ સબંધીત કલેક્ટરશ્રી રાજ્ય ચૂંટણી કમિશન રાજ્યના પંચાયત વિભાગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP