ભારતનું બંધારણ (Constitution Of India)
જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ?

4 વર્ષ
વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
5 વર્ષ
7 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ?

અનુચ્છેદ - 200
અનુચ્છેદ - 174
અનુચ્છેદ - 172
અનુચ્છેદ - 173

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણની જવાબદારી કોની છે ?

ચૂંટણી આયોગ
સબંધીત કલેક્ટરશ્રી
રાજ્ય ચૂંટણી કમિશન
રાજ્યના પંચાયત વિભાગની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
જાણીતા સમાજવિજ્ઞાની
પછાતવર્ગના સંસદ સભ્ય
કેન્દ્ર સરકારના અગ્રસચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP