ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજુ અંગ ક્યું છે ? ન્યાય તંત્ર વહીવટી તંત્ર પંચાયત સૈન્ય ન્યાય તંત્ર વહીવટી તંત્ર પંચાયત સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.બી.આર. આંબેડકર મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી.આર. આંબેડકર મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના અનુચ્છેદ 1 (1) કહે છે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં બંધારણના આરંભે નાગરિકત્વ ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં બંધારણના આરંભે નાગરિકત્વ ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 269 - 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? નાથપાઈ જસ્ટિસ હરિલાલ જે. કાનિયા જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર એલ.એમ. સિંઘવી નાથપાઈ જસ્ટિસ હરિલાલ જે. કાનિયા જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર એલ.એમ. સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP