ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજુ અંગ ક્યું છે ? વહીવટી તંત્ર પંચાયત સૈન્ય ન્યાય તંત્ર વહીવટી તંત્ર પંચાયત સૈન્ય ન્યાય તંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? જવારલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી.આર. આંબેડકર મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી.આર. આંબેડકર મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના અનુચ્છેદ 1 (1) કહે છે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે બંધારણના આરંભે નાગરિકત્વ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે બંધારણના આરંભે નાગરિકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 264 – 268A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર નાથપાઈ જસ્ટિસ હરિલાલ જે. કાનિયા એલ.એમ. સિંઘવી જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર નાથપાઈ જસ્ટિસ હરિલાલ જે. કાનિયા એલ.એમ. સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP