ભારતનું બંધારણ (Constitution Of India)
કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

હેબિયર્સ કોર્પસ
સર્ટિઓરરી
કો-વોરન્ટો
મેન્ડેમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ?

કેન્દ્રીય નાણાંપંચ
રાષ્ટ્રપતિ
નાણાપ્રધાન
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?

322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો
122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો
444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો
212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP