ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ?

18
19
17
16

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

ડો. બાબાસાહેબ આંબેડકર
પંડિત જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી
દાદાભાઈ નવરોજી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

શ્રી મોરારજી દેસાઈ
શ્રી નિયોગી
શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા
શ્રી આઈ. જી. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP