ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત કરવાનો આદેશ કોણે આપ્યો છે ? સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકાર દિલ્હી હાઇકોર્ટ સંસદ સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકાર દિલ્હી હાઇકોર્ટ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય ? પોકેટ વીટો પર્સનલ વીટો પાવર વીટો સુપર વીટો પોકેટ વીટો પર્સનલ વીટો પાવર વીટો સુપર વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? રાજ્યસભામાં કોઈપણ સદનમાં લોકસભામાં સંસદની સંયુકત બેઠકમાં રાજ્યસભામાં કોઈપણ સદનમાં લોકસભામાં સંસદની સંયુકત બેઠકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? સુકુમાર સેન જી.એસ.ધિલ્લોન જી.વી.માવલંકર હુકુમસિંહ સુકુમાર સેન જી.એસ.ધિલ્લોન જી.વી.માવલંકર હુકુમસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP