ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ? હેબિયસ કોર્પસ કો–વોરન્ટો મેન્ટડેમસ સર્ટિ ઓરરી હેબિયસ કોર્પસ કો–વોરન્ટો મેન્ટડેમસ સર્ટિ ઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 50 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ? નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો. કાંતિલાલ દેસાઈ સુંદરલાલ દેસાઈ પ્રફુલચંદ્ર ભગવતી જયશંકર શેલત કાંતિલાલ દેસાઈ સુંદરલાલ દેસાઈ પ્રફુલચંદ્ર ભગવતી જયશંકર શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP