ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-7 આર્ટિકલ-9 આર્ટિકલ-5 આર્ટિકલ-2 આર્ટિકલ-7 આર્ટિકલ-9 આર્ટિકલ-5 આર્ટિકલ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ? ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર આપેલ તમામ કારણો જરૂરી છે તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર આપેલ તમામ કારણો જરૂરી છે તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ? સંમિત નિધિ કરમાંથી વસૂલાત આકસ્મિક નિધિ નાણાપંચ સંમિત નિધિ કરમાંથી વસૂલાત આકસ્મિક નિધિ નાણાપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ? અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. અંદાજપત્ર સરભર રહે છે. અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. અંદાજપત્ર સરભર રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP