ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ? વડાપ્રધાનશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સોગંદવિધિ થતી નથી રાષ્ટ્રપતિશ્રી વડાપ્રધાનશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સોગંદવિધિ થતી નથી રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કાયદાના આર્ટિકલ – 80(ક)માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે રાજ્યસભાની રાજ્યોના પ્રતિનિધિઓની મહતમ સભ્ય સંખ્યા કેટલી હોય છે ? 230 238 242 247 230 238 242 247 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ? નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ? સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આપેલ તમામ કાર્યો કરશે આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આપેલ તમામ કાર્યો કરશે આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો (Special state of India) આપવામાં આવ્યો નથી. આસામ ઉત્તરાખંડ ઝારખંડ ત્રિપુરા આસામ ઉત્તરાખંડ ઝારખંડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP