ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ – 315
અનુચ્છેદ – 317
અનુચ્છેદ – 316
અનુચ્છેદ – 318

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ?

રાજ્ય સરકાર
હાઈકોર્ટ
સુપ્રિમ કોર્ટ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

સેશન્સ કોર્ટ
જિલ્લા કલેકટર
રાજ્ય સરકાર
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકા જોડો.
(a) ગ્રામ પંચાયતોની રચના
(b) રાજ્યના એડવોકેટ જનરલ
(c) વિધાનસભાઓની રચના
(d) નાણાં કમીશન
(1) આર્ટિકલ – 170
(2) આર્ટિકલ – 280
(3) આર્ટિકલ – 40
(4) આર્ટિકલ – 165

c-4, a-3, b-2, c-1
b-4, a-3, c-1, d-2
c-2, b-4, a-3, d-1
a-4, c-1, d-2, b-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP