ભારતનું બંધારણ (Constitution Of India)
1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?

કૃષ્ણસ્વામી ઐયર સમિતિ
રંગનાથન સમિતિ
રામનંદન સમિતિ
સતાનાથન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

આવી કોઈ જોગવાઈ નથી
70
40
55

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

મનુભાઈ પાલખીવાલા
શશીકાંત લાખાણી
કુંદનલાલ ધોળકીયા
નટવરલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ?

અંકુશ–સીમાનો સિદ્ધાંત
સંકલનના સિદ્ધાંત
આદેશની એકતાનો સિદ્ધાંત
શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP