ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ?

"ભાષા, વિધિ અથવા રિવાજ"
"રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ"
"ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ"
"લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ?

6 અઠવાડિયાના અંતે
3 અઠવાડિયાના અંતે
6 મહિનાના અંતે
3 મહિનાના અંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ ?

ગૃહના કુલ સભ્યોનો ¼ ભાગ
ગૃહના કુલ સભ્યોનો ½ ભાગ
ગૃહના કુલ સભ્યોનો ⅒ ભાગ
ગૃહના કુલ સભ્યોનો ⅔ ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે ?

10 વર્ષ માટે
બીજી ચૂંટણી થાય ત્યાં સુધી
રાષ્ટ્રપતિની મરજી સુધી
5 વર્ષ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP