ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ?

ચંદ્રશેખર
ચરણસિંહ ચૌધરી
એચ.ડી.દેવગૌડા
આઈ. કે. ગુજરાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 163
અનુચ્છેદ - 161

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રિય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજુ કરે છે ?

કેન્દ્રીય મંત્રીમંડળ
ભારતના રાષ્ટ્રપતિ
સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી
કેન્દ્રિય ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP