ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આર્ટીકલ -280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે ? રાષ્ટ્રપતિ નાણામંત્રી વડાપ્રધાન RBIના ગવર્નર રાષ્ટ્રપતિ નાણામંત્રી વડાપ્રધાન RBIના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 71મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 71મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 73મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? નીતિ આયોગ કેન્દ્રીય સતર્કતા આયોગ IIM અમદાવાદ IIM કોલકાતા નીતિ આયોગ કેન્દ્રીય સતર્કતા આયોગ IIM અમદાવાદ IIM કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલાક કમિશનર કાર્યાન્વિત છે ? ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય આપેલ બંને માત્ર પ્રથમ બંને વિધાન સાચાં નથી માત્ર બીજુ આપેલ બંને માત્ર પ્રથમ બંને વિધાન સાચાં નથી માત્ર બીજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP