ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.
1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું.
2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી
3. દર 5 વર્ષે ચૂંટણી
4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી.

71મો સુધારો
74મો સુધારો
72મો સુધારો
73મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?

નીતિ આયોગ
કેન્દ્રીય સતર્કતા આયોગ
IIM અમદાવાદ
IIM કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય

આપેલ બંને
માત્ર પ્રથમ
બંને વિધાન સાચાં નથી
માત્ર બીજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP