ભારતનું બંધારણ (Constitution Of India)
આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ?

બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879
ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965
ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963
પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP