સામાન્ય જ્ઞાન (GK) જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ? ગ્રીક સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ બેબીલોન સંસ્કુતિ મિસર સંસ્કૃતિ ગ્રીક સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ બેબીલોન સંસ્કુતિ મિસર સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી ખબરદાર નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ? પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 188 186 168 166 188 186 168 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઉપરના તમામ હેતુઓ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઉપરના તમામ હેતુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP