સામાન્ય જ્ઞાન (GK) જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ? ગ્રીક સંસ્કૃતિ મિસર સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ બેબીલોન સંસ્કુતિ ગ્રીક સંસ્કૃતિ મિસર સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ બેબીલોન સંસ્કુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? ખબરદાર ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ખબરદાર ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ? પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 188 168 186 166 188 168 186 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઉપરના તમામ હેતુઓ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઉપરના તમામ હેતુઓ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP