સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ
ધ એન્ડ ઓફ ઈમેજિનેશન
ધ કોસ્ટ ઓફ વિલિંગ
કમ સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?

ક્રીશ્ચન બર્નાડ
માર્ટીન કલાઇવ
એલેકઝાંડર ફલેમિંગ
રોબર્ટ વેલનબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
કાવ્યકલ્પલતા
ધર્માભ્યુદય
વિવેકકલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP