સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મૃદુલાબહેન સારાભાઈ
કુમુદિની લાખિયા
ઇલાબેન ભટ્ટ
મૃણાલિની સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

એડ્રીનલ ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના સીનીયર સભ્ય
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પુરાવા તરીકે નીચેના પૈકી કઇ બાબત કોર્ટમાં ગ્રાહ્ય (માન્ય) છે ?

આરોપીની કબુલાત
મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન
પોલીસ સમક્ષનું નિવેદન
ઉપરના તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP