સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મૃદુલાબહેન સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
કુમુદિની લાખિયા
ઇલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

પિચ્યુટરી ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
લોકસભાના સીનીયર સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પુરાવા તરીકે નીચેના પૈકી કઇ બાબત કોર્ટમાં ગ્રાહ્ય (માન્ય) છે ?

ઉપરના તમામ
આરોપીની કબુલાત
પોલીસ સમક્ષનું નિવેદન
મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP