GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) માંગ ની આગાહી ને લગતા નીચેનામાંથી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચા છે ? આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરોI. ટૂંકાગાળાની માગની આગાહી મુખ્યત્વે રોજ-બરોજના નિર્ણય લેવા માટે જરૂરી છે.II. લાંબા ગાળાની માગની આગાહી મુખ્યત્વે વ્યૂહાત્મક નિર્ણય લેવા માટે જરૂરી છે. III. માંગની આગાહીની બિન-આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ કરતાં વધુ વિશ્વસનીય છે.IV. માંગ ની આગાહીની ડેલ્ફી પદ્ધતિ નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. II અને IV I, II અને III I અને IV I, II અને IV II અને IV I, II અને III I અને IV I, II અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર ને લગતા નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે ? ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પુરવઠાના નિર્ણાયકોના સંદર્ભે નીચે આપેલ વિધાનમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું/ખોટા છે ? વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિક્લ્પની પસંદગી કરોI. તકનીકી પ્રગતિ પુરવઠો વધારે છે.II. કુદરતી પરિબળો અમુક ચોક્કસ ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પાડે છે.III. ઉત્પાદકોને મળતી સબસીડી ની પુરવઠા પર સકારાત્મક અસર પડે છે. IV. પરોક્ષ વેરામાં વધારો પુરવઠા પર વિપરીત અસર કરે છે. આપેલ પૈકી એક પણ નહીં III અને IV II અને III ફક્ત I આપેલ પૈકી એક પણ નહીં III અને IV II અને III ફક્ત I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) માંગ નો નિયમ ધારણા મુજબ નીચેના પૈકી કયા પરિબળો સ્થિર રહે છે ? ગ્રાહકોની આવક ગ્રાહકોની પસંદગીઓ અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત આપેલ તમામ ગ્રાહકોની આવક ગ્રાહકોની પસંદગીઓ અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ? વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે. અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે. વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે. અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP