GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાતના 2019-20 ના અંદાજપત્રની "નલ સે જલ યોજના" બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ? 2019-20 માં આ યોજના હેઠળ રૂ. 45,00 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. 20,000 કરોડ આવનારા ત્રણ વર્ષો દરમિયાન ખર્ચ કરવામાં આવશે. 2019-20 માં આ યોજના હેઠળ રૂ. 45,00 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. 20,000 કરોડ આવનારા ત્રણ વર્ષો દરમિયાન ખર્ચ કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું મમતા અભિયાનનો હિસ્સો નથી ? મમતા મુલાકાત (જન્મ પછીની કાળજી ઘર મુલાકાત) મમતા દિવસ (ગ્રામ્ય સ્વાસ્થ્ય અને પોષણ દિવસ) મમતા સંદર્ભ (રેફરલ અને સેવાઓ) આપેલ પૈકી કોઈ નહીં મમતા મુલાકાત (જન્મ પછીની કાળજી ઘર મુલાકાત) મમતા દિવસ (ગ્રામ્ય સ્વાસ્થ્ય અને પોષણ દિવસ) મમતા સંદર્ભ (રેફરલ અને સેવાઓ) આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ડેમોગ્રાફિક ડિવિડન્ડ બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન /વિધાનો સાચું/ સાચાં છે ? આપેલ પૈકી કોઇ નહી આપેલ બંને ડેમોગ્રાફિક ડિવિડન્ડને વસ્તીમાં કામ કરતી વયના લોકોના વધતા જતા હિસ્સાના કારણે આર્થિક વૃદ્ધિના ક્ષેત્રમાં વધારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ઘટના વધતા જતા જન્મ દર અને વસ્તીના વય માળખામાં કામ કરતી પુખ્ત વય તરફ પરિણામે પલટાની સાથે થાય છે. આપેલ પૈકી કોઇ નહી આપેલ બંને ડેમોગ્રાફિક ડિવિડન્ડને વસ્તીમાં કામ કરતી વયના લોકોના વધતા જતા હિસ્સાના કારણે આર્થિક વૃદ્ધિના ક્ષેત્રમાં વધારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ઘટના વધતા જતા જન્મ દર અને વસ્તીના વય માળખામાં કામ કરતી પુખ્ત વય તરફ પરિણામે પલટાની સાથે થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? 1.જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે. 2. જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સદસ્ય તરીકે રહી શકે નહીં. 3. અધ્યક્ષ એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરે છે. માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 2 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 લોક અદાલત વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ અને અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોક અદાલતની કાર્યવાહી કરે છે. 2. કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ હેઠળ લોકઅદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. 3. જો પક્ષકારો એ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો પણ આવા નિર્ણયથી વિરુદ્ધ અપીલ અંગે કોઈ જોગવાઇ નથી 4. લોક અદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાન કર્તા તરીકેની જ હોય છે અને તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી. માત્ર 1,2 અને 4 1,2,3 અને 4 માત્ર 2,3 અને 4 માત્ર 3 અને 4 માત્ર 1,2 અને 4 1,2,3 અને 4 માત્ર 2,3 અને 4 માત્ર 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP