GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ?

ક્ષારીય (Saline)
પાણી ભરાયેલ જમીન (Water logged)
રેતાળ (એરીડ)
આલ્કલાઈન (બેઝીક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
કાકા સાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP