GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
'રાવણ હથ્થો' શું છે ?

એક પ્રકારનું હસ્તયુદ્ધ
એક પ્રકારનું તંતુવાદ્ય
રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ
રાવણના હાથ વડે બંધાયેલ મહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ?

પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ
મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ
ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો :
(1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.
(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે.
– આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો.

કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે.
કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે.
(1) અને (2) બંને કારણો સાચાં છે.
(1) અને (2) બંને કારણો ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP