GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
રીઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું કથન સાચું નથી ?

વિદેશી વિનિમય કોશને સુરક્ષિત રાખે છે
કેન્દ્ર સરકાર માટે બૅન્કનું કાર્ય પાર પાડે છે
દરેક પ્રકારની નોટો બહાર પાડે છે.
બૅન્કોની બૅન્કના રૂપમાં કાર્ય કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
''અમૂલ''ના આદ્યસ્થાપક કોણ હતા ?

ડૉ. વી. કુરિયન
શ્રી ત્રિભોવનદાસ પટેલ
શ્રી રામસિંહ પરમાર
શ્રી મોતીભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP