GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કરસનદાસ મૂળજી
રમણભાઈ નીલકંઠ
મહિપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
ડાહ્યાભાઈ નાયક
મહાત્મા ગાંધીજી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ?

મલ્લિકા સારાભાઈ
મૃદુલા સારાભાઈ
ઈલાબેન ભટ્ટ
મૃણાલિની સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP