GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ?

કરસનદાસ મૂળજી
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
મહિપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

મહાત્મા ગાંધીજી
અમૃતલાલ ઠક્કર
મોરારજી દેસાઈ
ડાહ્યાભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ?

મૃદુલા સારાભાઈ
ઈલાબેન ભટ્ટ
મૃણાલિની સારાભાઈ
મલ્લિકા સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP