GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મુઘલ કાળ દરમ્યાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ? ખંભાત ભરૂચ કંડલા સુરત ખંભાત ભરૂચ કંડલા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ? સાબરકાંઠા મહિસાગર દાહોદ બનાસકાંઠા સાબરકાંઠા મહિસાગર દાહોદ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ? કરસનદાસ મૂળજી મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી કરસનદાસ મૂળજી મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? અમૃતલાલ ઠક્કર મહાત્મા ગાંધીજી ડાહ્યાભાઈ નાયક મોરારજી દેસાઈ અમૃતલાલ ઠક્કર મહાત્મા ગાંધીજી ડાહ્યાભાઈ નાયક મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ ઈલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP